રાજ્ય સરકારે 79 જેટલા IAS અધિકારીઓની કરી બદલી, જુઓ વિગત

રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રિઝ કમિશ્નર બનાવાયા છે. અને રાજકોટના કલેક્ટર તરીકે રેમ્યા મોહનને મૂકવામાં આવ્યાં છે. રેમ્યા મોહન કચ્છનાં કલેક્ટર હતાં. રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની બદલી થઈ છે.

Trending news