જૂનાગઢ મગફળી કૌભાંડ મામલે પૂરવઠા વિભાગે કલેક્ટરને લખ્યો પત્ર

ગાંધીનગર પૂરવઠા વિભાગ દ્વારા જૂનાગઢ મગફળી કૌભાંડ મામલે કલેક્ટરને પત્ર લખ્યો હતો. જુનાગઢમાં મગફળી ખરીદવામાં આવી છે ઓછા વજનવાળી હોવાની વાત સામે આવી હતી. તેના પર જિલ્લા કલેકટરને પત્ર લખીને તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે અને આજે સાંજે સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે અને આવતીકાલ સુધીમાં પગલાં ભરવાનું કહેવામાં આવ્યું છે.

Trending news