સુરતમાં કર્મચારીનું મોત થતા હોબાળો, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ

સુરતમાં પાંડેસરાના એક કારખાનામાં કરંટ લાગતા કામદારનું મોત નિપજ્યું હતું. જેને પગલે કારખાનામાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં પોલીસ અને લોકો સામસામે આવી જતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

Trending news