સુરત આગકાંડ: જુઓ મૃતકોના પરિવારે વકીલોને શું કરી અપીલ

સુરત: તક્ષશિલા આગકાંડ મામલો, મૃતકના પરિવારજનો કોર્ટ જશે. પરિવારજનો કોર્ટમાં વકીલોને આરોપી તરફેણ કેસ નહીં લડવા કરશે અપીલ,ન્યાય માટે બેનર સાથે પહોંચ્યા કોર્ટ.

Trending news