સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ

સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

Trending news