સુરતમાં જીવના જોખમે માછીમારો કરી રહ્યા છે માછીમારી, જુઓ વિગત

સુરતમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.ડુમ્મસના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.વાવાઝોડાને પગલે આજે બપોરે કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરાયું છે.સાથે જ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે.

Trending news