સુરતના લાલ દરવાજા પાસે મૂર્તિકાર અને પોલીસ વચ્ચે માથાકૂટ

સુરતના લાલ દરવાજા વિસ્તારમાં પોલીસ અને મૂર્તિકાર વચ્ચે ઘર્ષણો મામલો સામે આવ્યો છે. પોલીસ અને મૂર્તિકારો વચ્ચે ઉંચી મૂર્તિને લઇને બોલાચાલી થઇ હતી. ઘર્ષણ સર્જાતા પોલીસે 7 મૂર્તિકારોની ધરપકડ કરી લીધી છે.

Trending news