આ ગુજરાતી વેપારીએ આફતને અવસરમાં બદલી, 2000ની નોટ આપો અને 2100ની વસ્તુ ખરીદો!

ભારત સરકાર દ્વારા 2000 નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વેપારીઓ આનાકાની કરી રહ્યા છે.  ત્યારે જામનગરના વેપારીએ અનોખી પહેલ કરી છે. શિખંડ સમ્રાટના વેપારીએ આ આફતને અવસરમાં બદલી છે. 

Trending news