શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર એવા પ્રહાર કર્યા કે તંત્ર થયું દોડતું

વડોદરાના વાઘોડિયાના કાશીપુરા ગામમાં પાણીને સમસ્યાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગામની મુલાકાત લીધી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા ગામ ખાતે પહોંચતા મહિલાઓએ પાણીની સમસ્યાઓને લઈને શંકરસિંહને જાણ કરી હતી તો ગામલોકો સાથે વાતચીત કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ પાણીને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

Trending news