સાવરકુંડલાના વીજપડી ગામમાં પાણીનું સંકટ

અમરેલીના સાવરકુંડલાના વીજપડી ગામમાં પાણીનું સંકટ. 15,000ની વસ્તી ધરાવતું આ ગામ પાણીની કોઈ સુવિધા ધરાવતું નથી. અહીંના બાળકો ભણતર મૂકી પાણી ભરવા લાઈનમાં ઉભા રહે છે. ગામના લોકોની માંગણી છે કે નર્મદાનું પાણી ગામમાં પહોંચાડવામાં આવે.

Trending news