બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવારને સહાય આપવા કર્યો આદેશ

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Trending news