ગુજરાતમાં બાબા બાગેશ્વરને કોણે ફેંક્યો પડકાર, કે દરબાર ભરાતા પહેલા જ ચર્ચા શરૂ

રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાનાર છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર યોજાનાર છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ બાબાના આગમન પહેલા જ વિવાદ શરુ થઈ ગયો છે. 

Trending news