આર્જેન્ટિના સરકાર મારું માથું વાઢી નાખવા માંગતી હતી: પોપ ફ્રાન્સિસ

પોપ ફ્રાન્સિસે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે દાયકાથી પણ વધુ સમય પહેલા જ્યારે તેઓ બ્યુનસ આયર્સના આર્ચબિશપ હતા ત્યારે આર્જેન્ટિનાની સરકારે ખોટા આરોપ (તેમણે 1970ના દાયકાની સૈન્ય તાનાશાહીની સાથે સહયોગ કર્યો હતો)નું સમર્થન કરીને 'મારું માથું વાઢી નાખવા માંગતી હતી'.

આર્જેન્ટિના સરકાર મારું માથું વાઢી નાખવા માંગતી હતી: પોપ ફ્રાન્સિસ

પોપ ફ્રાન્સિસે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે દાયકાથી પણ વધુ સમય પહેલા જ્યારે તેઓ બ્યુનસ આયર્સના આર્ચબિશપ હતા ત્યારે આર્જેન્ટિનાની સરકારે ખોટા આરોપ (તેમણે 1970ના દાયકાની સૈન્ય તાનાશાહીની સાથે સહયોગ કર્યો હતો)નું સમર્થન કરીને 'મારું માથું વાઢી નાખવા માંગતી હતી'.

અત્રે જણાવવાનું કે પોપ ફ્રાન્સિસ જ્યારે હંગરીની મુલાકાતે હતા ત્યારે 29 એપ્રિલના રોજ Jesuits સાથેની અંગત વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પોપ ફ્રાન્સિસ પોતે પણ Jesuit છે અને પોપ ફ્રાન્સિસની આ કમેન્ટ ઈટાલિયન જર્નલ Civilta Cattolica માં મંગળવારે છપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news