વર્ષ 2023ના છેલ્લા 6 મહિના હશે ભયંકર, માણસ ખાશે માણસને... નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીઓ ડરાવશે તમને પણ

Nostradamus' Prophecy: નાસ્ત્રેદમસ તેની સચોટ ભવિષ્યવાણીના કારણે પ્રખ્યાત છે અને તેણે કરેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે છે. આજથી સદીઓ પહેલા તેણે કેટલીક આગાહીઓ કરી હતી. જેને એક પુસ્તકનું સ્વરુપ આપવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2023ના છેલ્લા 6 મહિના ભયંકર સાબિત થશે.

 વર્ષ 2023ના છેલ્લા 6 મહિના હશે ભયંકર, માણસ ખાશે માણસને... નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીઓ ડરાવશે તમને પણ

Nostradamus' Prophecy: વર્ષ 2023 પુર્ણ થવામાં હવે 6 મહિના બાકી છે. પરંતુ આ 6 મહિના દુનિયા માટે ભયંકર સાબિત થશે. આ ડરામણી વાત અમે નહીં પ્રખ્યાત ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે કરી છે. નાસ્ત્રેદમસ તેની સચોટ ભવિષ્યવાણીના કારણે પ્રખ્યાત છે અને તેણે કરેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે છે. આજથી સદીઓ પહેલા તેણે કેટલીક આગાહીઓ કરી હતી. જેને એક પુસ્તકનું સ્વરુપ આપવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2023ના છેલ્લા 6 મહિના ભયંકર સાબિત થશે. 
 
આ પણ વાંચો:

નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ ફ્રાન્સના સેન્ટ રેમી ગામમાં થયો હતો. તેણે નાની ઉંમરમાં જ ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું હતું.  તેમની પાસે મેડિકલની ડિગ્રી ન હતી પરંતુ તેમ છતાં તે લોકોની સારવાર કરતા હતા. પરંતુ તે સૌથી વધુ પ્રખ્યાત તેની ભવિષ્યવાણીને લઈને થયા છે. અત્યાર સુધીમાં તેણે કરેલી ઘણી આગાહી સાચી પડે છે. જો કે સાથે જ એવી આગાહીઓ પણ છે જે સાચી પડી નથી.  
 
નાસ્ત્રેદમનું મૃત્યુ 1566 માં થયું હતું તે પહેલા તેમણે લગભગ 6,338 આગાહીઓ કરી હતી. જેમાં વિશ્વયુદ્ધ, ઈન્દિરા ગાંધીનું મૃત્યુ જેવી ઘટનાઓ સામેલ હતી.  તેવી જ રીતે નાસ્ત્રેદમસે વર્ષ 2023માં ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી હતી. સાથે જ મંગળ પર માણસનું આગમન અને નવા પોપની વાત પણ લખવામાં આવી છે. તેણે એવું પણ કહ્યું હતું કે જે નવા પોપ બનશે તે ભ્રષ્ટાચાર કરશે.

વર્ષ 2023 માટે તેણે આગાહી એવી પણ કરી છે કે આ સમય દરમિયાન માણસ માણસને ખાવા દોડશે. આ સમય દરમિયાન લોકોની નોકરીઓ જતી રહેશે. વિશ્વના ઘણા દેશમાં આર્થિક સંકટ વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news