પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની દેશદ્રોહ કેસમાં અટકાયત કરાઈ

દેશદ્રોહના કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. દિનેશ બાંભણિયા સામે બિન જામીનલાયક વોરન્ટ ઇસ્યુ થયું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. 
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની દેશદ્રોહ કેસમાં અટકાયત કરાઈ

જાવેદ સૈયદ/અમદાવાદ :દેશદ્રોહના કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. દિનેશ બાંભણિયા સામે બિન જામીનલાયક વોરન્ટ ઇસ્યુ થયું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news