ગુજરાતમાં અહીં સ્વંયભૂ પ્રકટ થયા હતા શિવલિંગ અને શીતળા માતા, લોકોની આસ્થાનું છે કેન્દ્ર

Kutch Kedarnath Temple : થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ જશે. ત્યારે કચ્છના મુન્દ્રામાં સ્વંયભૂ પ્રગટ થયેલું અને રાજાશાહી વખતનું મહાદેવ અને શીતળા માતાનું મંદિરના મહાત્મય વિશે જાણીએ.
 

1/9
image

કચ્છના મુન્દ્રા કાથા વાળા કોમ્પલેક્ષ પાસે આવેલું ઐતિહાસિક મંદિર માનેશ્વર મહાદેવ મંદિર કચ્છનું કેદારનાથ મંદિર તરીકે પ્રચલિત થયું છે. 

2/9
image

સ્વંયભૂ પ્રગટ થયેલું અને રાજાશાહી વખતનું આ પૌરાણિક મંદિર લોકોનો આસ્થાનું કેન્દ્ર છે અંહિ શીતળા માતાજીનું મંદિર સ્વંયભૂ પણ મૂર્તિ પ્રગટ થઈ હતી. 

3/9
image

મંદિરના માનેશ્વર સમિતિ દ્વારા આ 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિરના ઇતિહાસની વાત જણાવાઈ હતી.

4/9
image

સ્વંયભૂ પ્રગટ થયેલ શિવલિંગ અને માતાજીની મૂર્તિની વાત કહી હતી. તો આ મંદિર હિન્દુ મુસ્લિમ એકતા સાથે જોડાયેલું છે. કેદારનાથ મંદિર સાથે કોઈ નિસ્બત નાં હોવાનું પણ કહ્યું હતું.

5/9
image

સદીઓ પુરાણી મંદિર જર્જરિત થતાં આંહી પુનરોદ્ધાર કરાયું હતું અને જૂનું મંદિર જે હતું તેને સંલગ્ન જ મંદિર નિર્માણ થયું જે કેદારનાથ મંદિર જેવી પ્રતિકૃતિ લાગે છે.

6/9
image

મંદિર નું સંચાલક કરતા ભાવેશભાઈ સોની એ આંહી જે જૂનું મંદિર બાદ પુનઃ નિર્માણ અંગે વાત કહી હતી

7/9
image

8/9
image

9/9
image