કોરાનાથી બચાવવા ભગવાનને પણ પહેરાવાયા માસ્ક ! જુઓ તસવીરો

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની દાખવી રહી છે. હવે માણસને જ નહીં પણ ભગવાનને પણ કોરોના વાયરસનો ડર લાગી રહ્યો છે. આ સંજોગોમાં વારાણસીના મંદિરોમાં પણ ભગવાનને માસ્ક પહેરાવવામાં આવી રહ્યા છે.

વારાણસી : દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની દાખવી રહી છે. હવે માણસને જ નહીં પણ ભગવાનને પણ કોરોના વાયરસનો ડર લાગી રહ્યો છે. આ સંજોગોમાં વારાણસીના મંદિરોમાં પણ ભગવાનને માસ્ક પહેરાવવામાં આવી રહ્યા છે.

1/7
image

વારાણસીના પહલાદેશ્વર મહાદેવને માસ્ક પહેરાવવામાં આવ્યો છે. 

2/7
image

શ્રદ્ધાળુઓએ શિવલિંગને માસ્ક પહેરાવીને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. 

3/7
image

શ્રદ્ધાળુઓએ શિવલિંગને માસ્ક પહેરાવીને લોકોને સ્પર્શ દર્શન ન કરવાની વિનંતી કરી છે. 

4/7
image

મંદિરમાં કેટલાક શ્રદ્ધાળુઓ ભગવાનને કોરોનાથી બચાવવાના બેનર સાથે જોવા મળી રહ્યા છે. 

 

5/7
image

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 40ને પાર કરી ગઈ છે. 

6/7
image

આ બીમારીથી બચવા માટે લોકો માસ્ક પહેરીને ઘરની બહાર નીકળે છે. હાલમાં માર્કેટમાં માસ્ક તેમજ હેન્ડ સેનિટાઇઝરની અછત સર્જાઈ ગઈ છે. 

 

7/7
image

ચેપથી બચવા માટે મોટાભાગના હોળી મિલન સમારોહ રદ કરી દેવામાં આવ્યા છે.