આગોતરા જામીન News

સુશાંત કેસ: અભિનેતાના પિતાના વકીલે FIR વિશે કર્યો મોટો ખુલાસો, પરિવારની છે આ માગણી
Jul 29,2020, 14:49 PM IST
સુશાંત કેસ: રિયા આગોતરા જામીન માટે કરશે અરજી, પોલીસ આ ખાસ રિપોર્ટની જુએ છે કાગડોળે વ
બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh  Rajput) ની આત્મહત્યા મામલે પરિવાર દ્વારા પટણામાં અભિનેત્રી તથા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દાખલ કરાઈ છે. ત્યારબાદ હવે બિહાર પોલીસની મુંબઈમાં એન્ટ્રી થઈ છે. આ ટીમ મુંબઈ પોલીસને મળીને તેમની પાસેથી કેસ ડાટરી ઉપરાંત અન્ય જરૂરી કાગળો મેળવશે. એવી ખબર છે કે એફઆઈઆર દાખલ થયા બાદ હવે રિયા ચક્રવર્તી આગોતરા જામીન માટે અરજી દાખલ કરશે. આ બાજુ આ મામલે 24 જુલાઈના રોજ વિસરા રિપોર્ટ મુંબઈ પોલીસને મળી ગયો. કલીના ફોરેન્સિક લેબથી આવેલા રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના foulplay ની સંભાવનાને ઈન્કાર કરાયો છે. આ મામલે હજુ પેટ અને નખના ફોરેન્સિંક રિપોર્ટની રાહ જોવાય છે. પોલીસ નખના ફોરેન્સિક રિપોર્ટની રાહ જુએ છે. જેથી કરીને કોઈ પણ પ્રકારના સ્ટ્રગલ માર્ક્સની પુષ્ટિ થઈ શકે. 
Jul 29,2020, 9:22 AM IST

Trending news