हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
MI
4/ 0
(0.3)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉન્નાવ રેપ કેસ
ઉન્નાવ રેપ કેસ News
Unnao
ઉન્નાવ કાંડ: યોગી સરકારની મોટી કાર્યવાહી, SHO સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ
ઉન્નાવ કાંડ (Unnao Rape Case) મામલે યોગી સરકારે (Yogi Government) મોટી કાર્યવાહી કરતા SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
Dec 8,2019, 21:43 PM IST
Unnao
ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ સામેલ
ઉન્નાવ (Unnao) દુષ્કર્મ પીડિતા (Unnao Rape Victim)ના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા આજે તેમના ગામમાં કરી દેવામાં આવ્યાં. કડક સુરક્ષા વચ્ચે મૃતદેહને ગામની બહાર એક ખેતરમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાણી વરુણ પણ હાજર રહ્યાં હતાં. પીડિત પરિવારને દરેક ડગલે સરકાર સાથે હોવાનું આશ્વાસન પણ આપ્યું.
Dec 8,2019, 17:30 PM IST
yogi adityanath
ઉન્નાવ: યોગી સરકાર પીડિતાના પરિજનોને 25 લાખ નાણાકીય મદદ અને ઘર આપશે
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Case) ના પરિજનોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી કમલા રાણી વરુણે ઉન્નાવ પીડિતા (Victim) ના પરિજનોને 25 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી. કેબિનેટ મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પહેલા જ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી છે. આ સાથે જ પીડિતાને પરિજનોને વડાપ્રધાન આવાસ પણ આપવામાં આવશે. યોગી સરકારના કેબિનેટ મંત્રી કમલા રાણી, સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજ આજે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા માટે ગયા હતાં.
Dec 7,2019, 19:01 PM IST
Unnao
ઉન્નાવ રેપ કેસ: પ્રિયંકા ગાંધીનો આક્રોશ, યુપીમાં મહિલાઓ માટે કોઈ જગ્યા નથી
કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ ઉન્નાવ દુષ્કર્મ પીડિતા (Victim) ના પરિજનો સાથે મુલાકાત કરી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પીડિતાના મોત પર પરિજનોને મળીને દુ:ખ વ્યક્ત કર્યું. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એક વર્ષથી પીડિતાના પરિવારને પરેશાન કરવામાં આવતો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવતા કહ્યું કે મેં સાભળ્યું છે કે આરોપીઓના સત્તારૂઢ પક્ષ ભાજપ (BJP) સાથે કઈંક સંબંધ છે. જેના કારણે આરોપીઓને સંરક્ષણ મળી રહ્યું હતું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓના મનમાં કોઈ ડર નથી.
Dec 7,2019, 15:09 PM IST
Trending news
surat
29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકે
Grah Gochar May 2024
મે મહિનામાં મોટા ગ્રહોનું ગોચર, 3 જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે મળશે પ્રમોશન
Amit Shah
'તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ "અર્બન નક્સલ" આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે'
shani transit
15 દિવસ બાદ આ 3 રાશિવાળાના જીવનમાં શનિદેવની કૃપાથી ધરમૂળ ફેરફાર થશે, બંપર ધનલાભ થશે
breaking news
ક્ષત્રિય સમાજના વિરોધ અંગે પૂછતા અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું; 'આ વિરોધ તો..
Abroad Travel
આ દેશમાં 10 હજારમાં તો જલસા કરશો, ગમે તેટલા વાપરો તો પણ રૂપિયા નહીં ખૂટે
gandhinagar
ગુજરાતના પાટનગરમાં ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી, અહીંથી આખા દેશમાં સપ્લાય થતો હતો માલ
mahila samman saving certificate
મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયત
Maruti Grand Vitara Hybrid Launch
હાઇબ્રિડ કાર ખરીદવી હોય તો પૈસા રાખો તૈયાર! આવનારા મહિનામાં થશે 5 કારની એન્ટ્રી
IFFCO
સૌરાષ્ટ્રમાં Twist: રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...