એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને News

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો પોરબંદરના ભરતભાઇ માખેચાની સફળ કહાની
પોરબંદરના ઉદ્યોગ સાહસિકની વાત કરીએ જેમાં આજે આપણે મળીશુ પોરબંદર જીઆઈડીસીમાં કાર્યરત ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ માખેચાને. નાના એવા મુડીરોકાણથી શરુ થયેલ અને આજે કરોડોનુ ટર્ન ઓવર ધરાવતા આ ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝની 1974માં શરુઆત થઈ હતી. અગાઉ ખૂબ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને તેમજ મંદી તેજીમાં ચઢાવ ઉતારમાં પણ ભરતભાઇ થાક્યા નહીં અને ધીમે ધીમે એમરી એન્ડ એબ્રેસિવ્સના ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે તેમને ત્યાં 70થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે. તેમજ વાર્ષિક 5 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરીને પોતાના ઉદ્યોગના વ્યવસાયને દેશ વિદેશમાં પહોંચાડયો છે.
Jan 18,2020, 15:30 PM IST
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: ચાલો જાણીએ પ્રતિભા ડાઇંગ મિલ માલિક પ્રમોદ ચૌધરીની રસપ્રદ વાતો
Dec 14,2019, 16:55 PM IST
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોનેમાં આજે વાત કરીશું વાપીના અશોકભાઇ શુક્લા સાથે
Nov 30,2019, 17:45 PM IST
એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ વિશે
એક સલામ ઉદ્યોગોની સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત ઝી 24 કલાકની ટીમ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધર્મનંદન ડાયમંડ ખાતે પહોંચી હતીય ધર્મનંદન ડાયમંડની સ્થાપના લાલજીભાઈ પટેલે 1993માં કરી હતી. સ્થાપના બાદ ધીરે ધીરે તેઓએ પોતાનો વેપાર ધંધો વધાર્યો હતો અને આજે સમગ્ર દેશ સહિત દુનિયામાં તેઓ જાણીતા છે. લાલજીભાઈની ફેક્ટરીમાં સાડા સાત હજાર જેટલા રત્નકલાકારો નોકરી કરે છે. આ ઉપરાંત લાલજીભાઈ તમામ રત્નકલાકારોનો વીમા પોલીસી પણ પોતે ઉતારી છે. જ્યારે પણ કોઇ કર્મચારીનું ડેથ થાય છે ત્યારે આ વિમાની રકમ તેને કંપની ચૂકવતી હોય છે તો ચાલો આપણે ધર્મનંદન ડાયમંડ કંપની અને તેના માલિક લાલજીભાઈ પટેલ વિશે જાણીએ.
Oct 19,2019, 16:05 PM IST

Trending news