हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા News
Guru Purnima 2023
કેમ ગુરુ માટે યમરાજ જોડે લડી પડ્યાં હતા ભગવાન શ્રીકૃષ્ણ? જાણો ગુરુ-શિષ્યની રોચક કથા
Guru Purnima 2023: શું તમે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણ અને યમરાજ વચ્ચે કેમ થઈ હતી લડાઈ? ગુરુ સાંદિપનીએ શિષ્ય કૃષ્ણ પાસે ગુરુદક્ષિણા તરીકે કઈ વસ્તુની કરી હતી માંગણી? ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર જાણો રોચક કહાની...
Jul 3,2023, 9:19 AM IST
Guru Purnima 2023
Guru Purnima: જેમના ન હોય કોઈ ગુરુ તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવી આ દેવતાની પૂજા
Guru Purnima 2023: અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ અને સોમવારે ઉજવાશે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના ગુરુની પૂજા કરે છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવનમાં સફળતા મળે છે.
Jul 2,2023, 8:43 AM IST
gujarat
રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી, ગુરુ વંદનાથી ગુજરાત ધન્ય
ઝી બ્યુરો/અમદાવાદ: ગુરુ પૂર્ણિમા પર માનવ જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને મહત્વ આપવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. તમામ ધર્મના લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. ભવનાથની ગીરી તળેટીમાં ગુરુ પૂનમના પાવન અવસરે ખૂબ મોટી સંખ્યામાં સેવકો ભક્તોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી, જ્યાં ગુરુ વંદના કરી શિષ્યો ધન્ય થયા છે. બીજી બાજુ ગુરુપૂર્ણિમા નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર પાસે આવેલા અડાલજ પહોંચ્યા હતા. અડાલજ ત્રિ-મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાંએ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ અહીં મંદિરે દર્શન કરી સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી.
Jul 13,2022, 21:13 PM IST
Guru Purnima
ગુરુના ચરણોમાં માતાપિતાએ ધરી દીધુ પોતાનું સંતાન, ગુરુદક્ષિણાનો અનોખો કિસ્સો
Jul 25,2021, 11:51 AM IST
Guru Purnima
GuruPurnima : નિવૃત્તિ બાદ પણ ગુરુનો ધર્મ નિભાવે છે સુરતના આ આચાર્ય
અજ્ઞાનતાના અંધારાથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુ (guru purnima) નું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ મહત્વનું છે. તેમના જ્ઞાન અને માર્ગદર્શનથી જીવનની દિશા બદલાઈ છે. સુરતમાં પણ સરકારી શાળાના આચાર્યએ ખરા અર્થમાં ગુરુ બનીને શાળામાંથી ડ્રોપઆઉટ લેનાર 250 જેટલી વિદ્યાર્થીનીઓ શિક્ષણ આપીને નવી દિશા ચીંધી છે. આ વર્ષે પણ તેઓ 45 દીકરીઓને નિઃશુકલ ભણાવી રહ્યા છે.
Jul 23,2021, 11:14 AM IST
Trending news
Lok Sabha Election 2024
Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન, આ 10 બેઠકો પર આખા દેશની નજર
malware
ચેતવણી! ફોનમાંથી તત્કાલ ડિલીટ કરો આ એપ્સ, બાકી થઈ જશો જાસૂસીના શિકાર
IPL 2024
MI vs SRH: સૂર્યકુમારની વિસ્ફોટક સદી, સતત 4 હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સને મળી જીત
Gujarati News
'કુંભાણી વોટ કરવા જશે તો ગદ્દારીનું યોગ્ય વળતર અપાશે', જાણો કોણે આપી ધમકી
SEBI
સેબીએ બે SME કંપનીઓ પર કરી કાર્યવાહી, પ્રમોટર્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
Rbi rule
EMI ભરવામાં આંખે પાણી આવી જાય છે? ચિંતા ન કરો, RBI નો આ નિયમ ખાસ જાણો
Sabarkantha
આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યુ હોય તો સર્જાત દુર્ઘટના
Loksabha election 2024
આવતીકાલે ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાગ્યનો થશે નિર્ણય
T20 World Cup 2024
ગજબ કહેવાય! ટી20 વર્લ્ડ કપ રમનારી આ ટીમમાં 2 ગુજ્જુ સહિત 3 ભારતીયો, 2 પાકિસ્તાની
gujarat
કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ભાજપના નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, આ તો જમી આવ્યા