પાન કાર્ડ
ફ્રીમાં કઢાવી શકો છો નવું PAN CARD, આ છે 10 મિનિટની સરળ રીત
પાન કાર્ડ (PAN Card) આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવવાથી લઇને ઇનકમ ટેક્સ (Income Tax) ભરવા અને લોન લેવા સુધી પણ PAN Card ફરજિયાત છે
Nov 10, 2020, 05:25 PM ISTતમારું PAN Card ઓરિજનલ છે કે નકલી? ઘરે બેઠાં આ રીતે ચેક કરો, છેતરાશો નહી
કોઇ પણ ફાઇનાશિયલ ટ્રાન્જેક્શન માટે પાન કર્ડ (PAN Card) સૌથી જરૂરી છે. પાન કાર્ડના દસ આંક દ્વારા તમે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રોપર્ટી ખરીદવા, ગાડી ખરીદવા, આઇટીઆર ફાઇલ કરવા, 2 લાખ રૂપિયાથી વધારેની જ્વેલેરી ખરીદવા જેવી ઘણા કામો સરળતાથી કરી શકો છો. પરંતુ આજકાલ નકલી પાન કાર્ડના ઘણા કેસ સામે આવી રહ્યાં છે. એવામાં તમે પણ કોઇપણ ટ્રાન્જેક્શન કરતા પહેલા જાણી લો કે તમારું પાન કાર્ડ નકલી તો નથી. આવો અમે તમને જણાવીએ કે કેવીરીતે તમે પાન કાર્ડ નકલી છે કે ઓરીજન્લ તે ચેક કરી શકો છો.
Aug 28, 2020, 04:37 PM ISTUnlock 1: 30 જૂન સુધી પૂરા કરો આ 6 કામ, નહીં તો થશે સમસ્યાઓ
દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.
Jun 6, 2020, 12:10 PM IST1 એપ્રિલથી તમારા પર લાગશે આ નવો ટેક્સ, PAN નંબર આપશો નહી તો ચૂકવવો પડશે બમણો TAX
જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેક્શન 206C માં વિદેશ યાત્ર TCS લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેક્સ લાગશે.
Mar 20, 2020, 12:41 PM IST17.58 કરોડ લોકો માટે અત્યંત મહત્વના અપડેટ, 31 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થશે મોટુ નુકસાન
આવક વિભાગે જણાવ્યું કે, જો સ્થાયી ખાતા સંખ્યા (પાન કાર્ડ)ને 31 માર્ચ, 2020 સુધી આધાર કાર્ડ સાથે જોડવામાં નહિ આવે, તો તે નિષ્ક્રીય થઈ જશે. પાન (pan card) અને આધાર કાર્ડ (aadhar card) ને જોડવાને લઈને સમય મર્યાદા વધારવામાં આવી છે અને હાલની સમય મર્યાદા 31 માર્ચ, 2020ના રોજ પૂરી થાય છે. income tax વિભાગના અનુસાર, 27 જાન્યુઆરી, 2020 સુધી 30.75 કરોડ પાન કાર્ડને પહેલા જ આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે, 17.58 કરોડ પાન હજી પણ 12 અંકના આધાર સાથે જોડાવાના બાકી છે.
Feb 15, 2020, 09:00 AM ISTબજેટ 2020માં જાહેરાતઃ 'આધાર'ના આધારે તાત્કાલિક મળશે PAN નંબર, નહીં ભરવું પડે ફોર્મ
ઇનકમ ટેક્સ ફાઇલિંગ સિવાય પાન કાર્ડની જરૂરીયાત બેન્ક એકાઉન્ટ અને નાણાકીય લેણદેણ વગેરે માટે જરૂરીયાત રહે છે. PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.
PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!
ઇનકમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 272B હેઠળ જો કોઇ ખોટો પાન આપી શકો છો, ત્યારે ઇનકમ ટેક્સ વિભાગ તેના પર 10 હજાર સુધીની પેનલ્ટી લગાવી શકે છે. આ જોગવાઇ ત્યારે લાગૂ થાય છે, જ્યારે કોઇ વ્યક્તિ ઇનકમ ટેક્સ રિટર્ન માટે ફાઇલિંગ કરે છે અથવા પછી કોઇ નાણાકીય લેણદેણ માટે પોતાના નંબરની જાણકારી આપી રહ્યા છો.
Nov 20, 2019, 04:23 PM ISTચપડી વગાડતાં બની જશે PAN કાર્ડ, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લાવશે નવી સર્વિસ
ઇલેક્ટ્રિક પાન (ePAN) સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ePAN બનાવવા માટે આધાર કાર્ડની ડિટેલ્સને વેરીફાઇ કરવામાં આવશે. તેને વેરીફાઇ કરાવવા માટે તમારી પાસે એક ઓટીપી આવશે. કારણ કે આધારમાં આપવામાં આવેલા ડેટા જેમ કે અડ્રેસ, પિતાનું નામ અને જન્મ તારીખ ઓનલાઇન એક્સેસ કરવામાં આવશે.
Nov 5, 2019, 04:25 PM ISTAadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત
પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવતાં તમારી મુશ્કેલી વધી જશે. નિયમ અનુસાર ઇનકમ ટેક્સ એક્ટની કલમ-139AA હેઠળ તમારું પાનકાર્ડ ઇનવેલિડ થઇ જશે.
Sep 30, 2019, 01:41 PM ISTગૃહમંત્રીનો દેશવાસીઓ માટે મલ્ટીપર્પઝ કાર્ડ તરફ ઈશારો, 2021ની વસતીગણતરી ડિજિટલી થશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી 2021ની વસતી ગણતરી ડિજિટલી કરાશે એટલે કે વસતી ગણતરી માટે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2021ની વસતી ગણતરી માટે સરકાર રૂ.12,000 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે અને તેની 'રાષ્ટ્રીય વસતી રજિસ્ટર(National Population Register- NPR) તૈયાર કરવામાં આવશે.'
Sep 23, 2019, 04:07 PM ISTAadhaar ને લઇને UIDAI એ ફરી કર્યો ફેરફાર, અપડેટ કરતાં પહેલાં જાણો લો
UIDAI એ આધારમાં જન્મ તારીખને અપડેટ કરવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના અનુસાર જો તમારે જન્મ તારીખમાં ફેરફારની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઇપણ નજીકના આધાર સુવિધા કેંદ્વમાં જઇને તેમાં સુધારો કરી શકો છો.
Sep 19, 2019, 04:01 PM IST1 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યાં છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર
બાઇક ચલાવનાર માટે નિયમમાં ફેરફારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બીજીતરફ હેલ્મેટ ન પહેરવા પર પકડાશો તો દંડ 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
Aug 31, 2019, 06:00 PM ISTAadhaarથી ITR ફાઇલ થશે તો શું થશે PANનું ? મનમાં ચાલી રહેલા સવાલનો આ રહ્યો જવાબ
હાલમાં બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારે આવકવેરા ચૂકવનારાઓને નાણાકીય વર્ષ 2019-20માં ભારે રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સિતારામેને ઈન્કમટેક્સ રીટર્ન (ITR) દાખલ કરવા માટે પાન નંબરની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે.
Jul 9, 2019, 12:55 PM ISTPAN CARD: પાન કાર્ડમાં ભૂલ છે? હવે ઘરે બેસીને પણ તમે સુધારો કરી શકશો, જાણો સરળ રસ્તો
પાન કાર્ડમાં ઘણીવાર નાની નાની ભુલ હોય છે જેના કારણે તે આધાર સાથે લિંક નથી થઈ શકતું. જો એમાં નામની કે પછી એડ્રેસની ભુલ હોય તો એને સુધારીને અપડેટ કરાવવું પડે છે. પરંતુ હવે સરળતાથી તમે પાન કાર્ડમાં સુધારો કરી શકો છો અને એ પણ ઘરે બેસીને, આ છે સરળ રસ્તો
Apr 19, 2019, 10:17 AM ISTઆજથી 10 નિયમોમાં થયા ફેરફાર, જે તમારા જીવન પર કરશે સીધી અસર
નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઇ ગયું છે અને નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
Apr 1, 2019, 08:37 AM ISTઇનકમ ટેક્સનું એલર્ટ- 31 માર્ચ સુધી જોશો નહી રાહ, ફક્ત એક SMS દ્વારા કરો PAN-આધાર લિંક
પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 માર્ચ સુધી રાહ જોશો નહી.
Mar 22, 2019, 01:14 PM ISTપાન કાર્ડ સાથે જોડાયેલા છે આ નિયમ: જાતે બદલી શકો છો તેમાં લખેલી જાણકારી
પાન અને આધાર નંબરને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. 31 માર્ચ જો તમે બંને લિંક નહી હોય તો પાન કાર્ડ રદ થઇ શકે છે. સરકારે ગત વર્ષે આ નિર્ણય કર્યો હતો. જોકે પહેલાં બે વાર તેની અંતિમ તારીખ વધારવામાં આવી ચૂકી છે. પરંતુ CBDTના અનુસાર આ વખતે લિંક નહી કરાવનારાઓને સમય આપવામાં નહી આવે. સાથે જ પાન-આધાર લિંક નહી તો તમે ઇનકમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરી શકશો નહી.
Feb 20, 2019, 08:52 PM ISTPAN કાર્ડમાં નામ ખોટું છપાયું હોય તો ઘરે બેઠા સુધારો, આ છે તેના સરળ 4 STEPS
ફાઇનાશિયલ ટ્રાંજેક્શન અને ટેક્સ રિટર્ન ભરવા માટે પાન કાર્ડનો એક અનિવાર્ય ડોક્યૂમેંટ તરીકે ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર લોકોના પાન કાર્ડની ડિટેલ્સ ખોટી છપાઇ હોઇ છે. તેમાં નામ, પિતાનું નામ અથવા જન્મતિથિ ખોટી રીતે છપાયેલી હોઇ છે. જો તમારી સાથે પણ આમ થયું છે તો તેમાં સુધારો કરી શકો છો. સુધારો ન કરવાની સ્થિતિમાં તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહી.
Feb 14, 2019, 09:15 AM ISTતમારું PAN કાર્ડ રદ્દ થયું છે કે નહીં તે ઘરે બેઠા કરો ચેક, માત્ર 3 સ્ટેપમાં...
પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે તમારા ફાઈનાન્શિયલ સ્ટેટસને દર્શાવે છે, પરંતુ જો તમારું પાન કાર્ડ રદ્દ થઈ જાય તો શું?
Feb 8, 2019, 05:16 PM ISTરદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ
પાન કાર્ડ એક જરૂરી કાર્ડ દસ્તાવેજમાંથી એક છે. ભલે ઇનકમ ટેક્સ ભરવાનો હોય અથવા પછી બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. દરેક નાણાકીય લેણદેણ માટે પાન કાર્ડ જરૂરી છે. સરકારે શોપિંગ માટે પણ પાન કાર્ડ અનિવાર્ય કરી દીધું છે. પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે જે તમારા ફાઇનાશિંયલ સ્ટેટ્સને પણ દર્શાવે છે. પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારું પાન કાર્ડ રદ્દી થઇ જશે. જી હાં આવું સંભવ છે. જો 31 માર્ચ 2019 સુધી તમે એક જરૂરી કામ પુરૂ કરશો નહી તો તમારું પાન કાર્ડ રદ્દી થઇ શકે છે. આ અંતિમ તક છે જ્યારે તમે તમારા પાન કાર્ડને બચાવી શકો છો.
Jan 29, 2019, 05:49 PM IST