हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શીખ રમખાણ
શીખ રમખાણ News
સામ પિત્રોડા
સામ પિત્રોડાએ તેમના વિવાદાસ્પદ નિવેદન વિશે આપી સ્પષ્ટતા
1984માં દેશભરમાં થયેલા શીખ-વિરોધી રમખાણોના સંબંધમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા ઉહાપોહને લીધે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ માફી માગી છે.
May 11,2019, 10:20 AM IST
શીખ રમખાણ
1984 શીખ રમખાણઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને ફેરવી તોળ્યો
દિલ્હી હાઈકોર્ટે 1984 શીખ વિરોધી રમખાણોમાં લગભગ 83 લોકોને દોષી ઠેરવવા અને 5 વર્ષની સજા ફટકારવાના નીચલી અદાલતના ચૂકાદાને યથાવત રાખ્યો હતો
Apr 30,2019, 15:53 PM IST
Sajjan Kumar
1984ના તોફાનો મુદ્દે સજ્જન કુમારને જેલ, જાણો સમગ્ર ઘટનાક્રમ 10 પોઇન્ટમાં
ન્યાયમૂર્તિ એસ.મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પીઠે સજ્જન કુમારને ગુનાહિત ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયીક સદ્ભાવ વિરુદ્ધ કૃત્ય કરવા મુદ્દે દોષીત ઠેરવ્યો
Dec 17,2018, 14:31 PM IST
1984 શીખ વિરોધી રમખાણ કેસ
1984 શીખ રમખાણ કેસ : કોંગ્રેસ નેતા સજ્જન કુમાર દોષિત, આજીવન કેદ
1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે.
Dec 17,2018, 12:16 PM IST
શીખ વિરોધી તોફાનો
1984 શીખ રમખાણો: કોંગ્રેસના નેતા સજ્જન કુમાર દોષિત જાહેર, આજીવન કેદની સજા
1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા કોંગ્રેસના નેતા સજ્જન કુમારને તોફાનો ભડકાવવા અને કાવતરા રચવાના મામલે દોષિત જાહેર કર્યા છે. જો કે કોર્ટે તેમને હત્યાના આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે. અત્રે જણાવવાનું કે આ ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એસ મુરલીધર અને ન્યાયમૂર્તિ વિનોદ ગોયલની પેનલે 29 ઓક્ટોબરના રોજ સીબીઆઈ, રમખાણો પીડિતો અને દોષિતો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો
Dec 17,2018, 12:54 PM IST
શીખ રમખાણ
1984 શીખ રમખાણઃ યશપાલ સિંહને ફાંસી, નરેશ સહરાવતને જન્મટીપની સજા
પટિયાલા હાઈકોર્ટના આ ચૂકાદા બાદ પીડિત પક્ષે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમને આશા છે કે અન્ય દોષીતોને પણ ટૂંક સમયમાં જ સજા ફટકારવામાં આવશે
Nov 20,2018, 17:48 PM IST
Trending news
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત