हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોમ ક્વોરન્ટાઇન
હોમ ક્વોરન્ટાઇન News
Unique
SURAT માં નાગરિકોની અનોખી પહેલ, હોમ ક્વોરન્ટાઇન દર્દીને અપાશે ઓક્સિજન
શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આજથી હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ‘ઓકિસજન બેંક’કાર્યરત કરવામાં આવી છે. માત્ર હોમ કોરન્ટાઇન દર્દીઓને જ આ સુવિધા ઉપલબ્ધ થશે.
Apr 27,2021, 23:17 PM IST
Fatafat Khabar
Fatafat Khabar: Watch 15 September All Important News Of The State
Fatafat Khabar: Watch 15 September All Important News Of The State
Sep 15,2020, 12:10 PM IST
gujarat
ગુજરાત રાજ્યનાં પુરવઠ્ઠામંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,હોમ ક્વોરન્ટાઇન
કોરોના હાલ જાણે રાજકીય યાત્રાએ નિકળ્યો હોય તેમ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગુજરાતનાં એક પછી એક મંત્રીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Sep 14,2020, 23:35 PM IST
Chancellor
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડૉ. નીતિન પેથાણી કોરોના પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. નીતિન પેથાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેઓને કોરોના અંગેના કોઇ લક્ષણ નહી હોવાનાં કારણે તેમને ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તબિયત સ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે.
Aug 23,2020, 23:05 PM IST
Gitaben Rabari
Kutch Folk Singer Gitaben Rabari Home Quarantine
Kutch Folk Singer Gitaben Rabari Home Quarantine
Aug 19,2020, 10:40 AM IST
Police Inspector
અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ
કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.
May 21,2020, 23:35 PM IST
People
વિદેશથી આવી રહેલા નાગરિકોને ઘરે નહી જવા દેવાય, 14 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઇન કરાશે
વિદેશથી આવી રહેલા વિદ્યાર્થીઓ અને યાત્રિકોને સરકાર દ્વારા ઇન્સિટ્યુશન ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જેના માટે સરકાર દ્વારા નિ:શુલ્ક અને પેઇડ બંન્ને સુવિધાઓની વ્યવસ્થા કરી છે. રાજ્યનાં 31 જિલ્લાઓમાં ઇન્સિટ્યૂશન ક્વોરન્ટીન (સંસ્થાગત ક્વોરન્ટિન વ્યવસ્થા) કરવામાં આવી છે. વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને યાત્રીઓને હોમ ક્વોરન્ટાઇન નહી કરવામાં આવે. તેમને સંસ્થાગત રીતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જેના માટે નિશુલ્ક અને પેઇડ બંન્ને સુવિધા રાખવામાં આવશે.
May 11,2020, 22:49 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ