हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
108 ઈમરજન્સી સેવા
108 ઈમરજન્સી સેવા News
Uttarayan
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેટલા પક્ષીઓ મર્યા અને કેટલા ઘાયલ થયા?
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે કરૂણા અભિયાનમાં કુલ 709 પશુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કેસ આવ્યા હતા. જેમાંથી 649 પશુ પક્ષીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં કુલ 1283 પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. જેમાંથી 1181 પક્ષીઓને સારવાર આપીને બચાવાયા છે. છેલ્લા પાંચ દિવસમાં 102 પક્ષીઓના મોત થયા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મજા પડતી હોય છે પરંતુ આ જ મજા પશુ પક્ષીઓ માટે સજા બને છે. જેના માટે શહેરમાં કેટલીક સંસ્થાઓ તહેવારના દિવસે પશુ પક્ષીઓના રેસ્ક્યૂ અને ટ્રિટમેન્ટ માટે કાર્યરત હોય છે. રાજ્ય સરકારે દર વર્ષની જેમ કરૂણા અભિયાન શરૂ કર્યું છે જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે.
Jan 15,2020, 11:55 AM IST
Uttarayan
ઉત્તરાયણ પર 108 ઈમરજન્સી સેવાનો નંબર સતત રણક્યા કર્યો, જાણો પહેલા દિવસે કેટલાક કોલ આવ્યા...
ઉત્તરાયણના પર્વ પર 108 ઈમરજન્સી સેવાને 3000થી વધુ કોલ કરવામાં આવ્યા છે. ઉત્તરાયણમાં દોરીના કારણે તેમજ ધાબા પરથી પડવા સહિત અનેક ધટનાઓ બનતી હોય છે જેના કારણે 108 સેવા માટે રાજ્યભરથી 3,351 કોલ કરવામાં આવ્યા છે. જ્યારે કે, સૌથી વધારે અમદાવાદમાં 611 અને સુરતથી 300 કોલ આવ્યા હતા.
Jan 15,2020, 11:50 AM IST
ગુજરાત
ગુજરાતમાં ગરમીનો હાહાકાર: 108 ઈમરજન્સી કોલ્સમાં થયો 20 ટકાનો વધારો
ગુજરાતમાં રોજ બરોજ ગરમીનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે 108 સેવાને ઈમરજન્સી કોલમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસ કરતા ગરમીના દિવસોમાં ઈમરજન્સી કોલમાં 18 થી 20 ટકાનો વધારો થયો છે. અને ખાસ કરીને પર ડિગ્રીએ 50 કોલનો વધારો થાય છે. ગરમીની સિઝનમાં રોજના 3 હજાર કેસો આવે છે. પરંતુ જ્યારે ગરમીનુ પ્રમાણ વધે છે ત્યારે ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે.
Apr 27,2019, 17:58 PM IST
Trending news
gujarat police
રેલવે મુસાફર માટે દેવદૂત બન્યો પોલીસ કોન્સ્ટેબલ, બચાવ્યો ન હોત તો ગયો હોત જીવ!
Health Care Tips
ફીટ રહેવા તમારા રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ 5 વસ્તુઓ, નહીં તો ભારે પડશે ભૂલ
Navratri 2024
હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ગુજરાતમાં નહિ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા!
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ
grah gochar
8 ઓક્ટોબરથી 3 રાશિવાળાના સારા દિવસો શરુ થશે, શુક્ર મંગળની નવપંચમ દ્રષ્ટિ કરાવશે લાભ
israel
ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
Scam
500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ