Ajmal kasab News

ફાંસી પર લટકતા પહેલા આતંકી કસાબે અલ્લાહનું નામ લઈ કહ્યા હતા આ ચાર શબ્દો
26-11 મુંબઈ આતંકી હુમલા (Mumbai Terror Attack) નો પકડાયેલો એકમાત્ર જીવિત આરોપી અજમલ કસાબ (ajmal kasab) ને 21 મે, 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. 26 નવેમ્બર, 2008નો એ દિવસ આજે પણ યાદ કરાય છે તો દરેક દેશવાસીના રુંવાડા ઉભા થઈ જાય છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર દસ આતંકીઓ તૂટી પડ્યા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. સુરક્ષા કમાન્ડરોએ 9 આતંકીઓને માર્યા હતા, જેમાં માત્ર અજમલ કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. અજમલ કબાસને જ્યારે ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે ફાંસી પર લટકતા પહેલા કસાબે કહ્યું હતું કે, અલ્લાહ કસમ ઐસી ભૂલ દોબારા નહિ હોગી...
Nov 26,2019, 12:19 PM IST

Trending news