Gastrointestinal cancer News

પેટના દુખાવાને હળવાશથી ન લેતા, તમારી સાથે પણ થઈ શકે છે આવું
સામાન્ય રીતે જ્યારે પણ કોઈને પેટ દર્દની તકલીફ થાય છે, તો તે મેડિકલ સ્ટોરમાં જઈને પેટ દર્દની દવા લે છે, અથવા તો પછી ઘરેલુ નુસ્ખાથી જ પેટદર્દથી છૂટકારો મેળવવામાં આવે છે. પરંતુ આ પેટદર્દને બેધ્યાન લેતા કોઈ ગંભીર બીમારી થઈ શકે છે. આવામાં પ્રયાસ કરો કે કોઈ પણ પેટદર્દ કે અપચાને તમે ઈગ્નોર ન કરો. જો તમે વારંવાર પેટદર્દની સમસ્યા થાય છે તો ડોક્ટરની સલાહ જરૂર લો. કેમ કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સરમાં પણ સામાન્ય રીતે પેટ દર્દની સમસ્યા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર ભારતમાં ચોથુ સૌથી વધુ સંખ્યામાં લોકોને થતુ કેન્સર બની ગયું છે. ગત વર્ષે જીઆઈ કેન્સરના 57,394 કેસ સામે આવ્યા છે. 
Aug 17,2019, 16:46 PM IST

Trending news