हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
RR
189/ 6
(19)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
International Terrorist
International terrorist News
સંયુક્ત રાષ્ટ્ર
UNમા પાકિસ્તાનને મોટો ઝટકો, બે ભારતીયોને આતંકવાદી સાબિત કરવાનો પ્રયાસ નિષ્ફળ
પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં યૂનાઇડેટ કિંગડમ, અમેરિકા, ફ્રાન્ચ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકારી દીધો છે.
Sep 3,2020, 7:32 AM IST
મસૂદ અઝહર
જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની કબૂલાત, જે પુરાવો બની
મસૂદ અઝહરે કબુલાત કરી હતી કે તેણે બાંગ્લાદેશમાંથી પોર્ટુગિઝ પાસપોર્ટ અને ભારતીય વિઝા વલી આદમ ઈસાના નામે બનાવ્યો હતો. તેણે કરાચી એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગમાં તેના વિદ્યાર્થી હાફિઝના નામથી પ્રવેશ મેળવ્યો હતો.
May 2,2019, 17:20 PM IST
મસૂદ અઝહર
સંયુક્ત રાષ્ટ્રે મસૂદ અઝહરને જાહેર કર્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી
ભારતને બુધવારે ઘણી મોટી કુટનૈતિક સફળતા પ્રાપ્ત થઈ છે. જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને વડા તથા પાકિસ્તાનનો નાગિરક એવા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવા મુદ્દે પોતાનો વિરોધ પાછો ખેંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહર ભારતમાં થયેલા અનેક મોટી આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે.
May 2,2019, 11:09 AM IST
મસૂદ અઝહર
જાણો મસૂદ વિશે શું કહ્યું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે...
જૈશ-એ-મોહમ્મદના વડા અને પાકિસ્તાનમાં સક્રિય એવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં છેલ્લા 10 વર્ષમાં ચાર વખત પ્રસ્તાવ રજૂ થઈ ચૂક્યો છે અને દરેક વખતે તેમાં ચીને અવળચંડાઈ કરી હતી, પરંતુ આખરે ભારતને તેના અભિયાનમાં 1 મે, 2019ના રોજ સફળતા મળી ગઈ છે
May 1,2019, 23:23 PM IST
મસૂદ અઝહર
મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતું સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આખરે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદનો વડો એવો મસૂદ પાકિસ્તાનમાં રહીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે અને ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાયા છે, છેલ્લે પુલવામામાં કરેલા આતંકી હુમલામાં ભારતના સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
May 1,2019, 19:40 PM IST
Trending news
WATERMELON
શું ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે? તેની બ્લડ શુગર પર શું અસર પડે...જાણો વિગતો
IPL 2024
IPL માં કેપ્ટન્સી છીનવીને હાર્દિકને અપાઈ, રોહિત શર્માએ આખરે મૌન તોડ્યું
Ketu rashifal
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલ
gujarat
વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો; પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટ
8th Pay Commission
8મું પગાર પંચ લાગૂ થયું તો કેટલો વધશે પગાર? Pay matrix પર લેટેસ્ટ અપડેટ
JBM Auto Q4 Results
ઓટો કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, Q4 માં 120% વધ્યો નફો, ઈન્વેસ્ટરોને ફાયદો
Empty Stomach
શું સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું યોગ્ય છે? જાણો સ્વાસ્થ્ય પર શું પડે છે તેની અસર
gujarat
ભાજપના બ્રહ્માસ્ત્ર સામે વિપક્ષ થઈ ગયું નતમસ્તક! આ રીતે કોંગ્રેસની રણનીતિ ઉંઘી પાડી!
Gratuity
35000 રૂ.પગારવાળાને મળશે 141346 રૂપિયા ગ્રેચ્યુઈટી, જાણો કેટલો સમય કરવી પડે નોકરી?
breaking news
12 લાખ નહીં આપે તો જાનથી મારી નાખીશ! પત્ની સાથે આડા સંબંધોની શંકામાં યુવકનું અપહરણ