हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jaya Kishori fees
Jaya kishori fees News
jaya kishori
Jaya Kishori: ધ કેરળ સ્ટોરી પર જયા કિશોરીએ આપ્યું એવું નિવેદન કે બધા આશ્ચર્યચકિત થયા
Jaya Kishori on The Kerala Story: જાણીતા કથાકાર જયા કિશોરીને હવે ઓળખાણની જરૂર નથી, તેઓ દરેક ઘરમાં જાણીતા બન્યા છે. તેમણે ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે. તેમની યુટ્યુબ પર ભજનો અને પ્રેરક ભાષણ પર લાખો વ્યુઝ મળી રહ્યા છે. સમાજ હોય કે લગ્ન, ધર્મ હોય કે બીજું કંઈ, લોકો તેમની દરેક વાતની ચર્ચા કરે છે. થોડા સમય પહેલા બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે તેના લગ્નની અફવા ઉડી હતી, જે પાછળથી જૂઠી સાબિત થઈ હતી. ભૂતકાળમાં જયા કિશોરીએ ઈન્દોરની મુલાકાત લીધી હતી, અહીં તેમણે કેરળ સ્ટોરી અને હિન્દુ રાષ્ટ્ર જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આવો તમને જણાવીએ કે જયા કિશોરીએ આ અંગે શું કહ્યું.
May 21,2023, 23:19 PM IST
jaya kishori
Jaya Kishori ની ખૂબ સુરતી સામે દીપિકા-કેટરિના જેવી સુંદરીઓ પણ ફેલ, જોઈ લો તસવીરો
Jaya Kishori: સુંદર શરીર અને સ્વચ્છ મનની માલકિન જયા કિશોરીને કોઈ પરિચયની જરૂર નથી. લાખો લોકો તેમની સાદગી અને સુંદરતાના દિવાના છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તમે પણ જોઈ શકો છો જયા કિશોરીની સુંદર તસવીરો, જેને જોઈને તમે પણ ખોવાઈ જશો.
Mar 24,2023, 19:36 PM IST
Jaya Kishori fees
JAYA KISHORI: એક કથા કે સતસંગ કરવા માટે જયા કિશોરી લે છે કેટલી ફી? જાણો રોચક વાતો
JAYA KISHORI FEES: જયા કિશોરી માત્ર દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જાણીતી વ્યક્તિત્વ બની ગઈ છે. તેમની વાર્તા સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જયા કિશોરી વિવિધ ટીવી ચેનલો પર પણ કથા સંભળાવે છે.
Mar 14,2023, 8:52 AM IST
jaya kishori
લગ્નને લઇને જયા કિશોરીએ કહી મોટી વાત, કહ્યું- પોતાના લાઇફ પાર્ટનર સાથે...
Jaya Kishori: જયા કિશોરીએ કહ્યું કે સારા દાંપત્ય જીવન માટે સામેની વ્યક્તિને ખુશ રાખવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ એવી પરિસ્થિતિઓ છે જેમાં ખુશ કરનાર વ્યક્તિ અસહજ હોય છે. તે કહે છે કે જીવનસાથી સાથે વાતચીતમાં ક્યારેય જૂઠનો સહારો લેવો જોઈએ નહીં.
Feb 7,2023, 17:31 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો