हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saraswati Chandra
Saraswati chandra News
Kumbhnath Temple
ખ્યાતનામ સાહિત્યકારો અને લેખકો આ મંદિરના દર્શને આવે છે, સરસ્વતી ચંદ્ર આ મંદિરમાં બેસ
મીની સોમનાથ તરીકે જાણીતું નડિયાદનું મોટા કુંભનાથ મહાદેવ ભક્તોમાં અપાર શ્રધ્ધા ધરાવે છે. આજે જયારે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે, ભક્તો દેવોના દેવ મહાદેવની આરાધના કરી રહ્યા છે. ઝી 24 કલાક કરાવી રહ્યું છે આજના પવિત્ર દિવસે ખેડા જિલ્લાના નડિયાદના અતિ પ્રાચીન મોટા કુંભનાથ મહાદેવના દર્શન. આ મહાદેવનું મંદિર વર્ષો જૂનું છે. અહીં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. મહાનનવલકથા સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા આ મંદિરના સાનિધ્યમાં જ લખાઈ હતી. આ મંદિર મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે. આ મંદિરનો ઇતિહાસ, મહિમા અને મહાદેવ ખુબ જ અનોખા છે અને અનોખો મહાત્મય ધરાવે છે.
Mar 1,2022, 19:00 PM IST
Trending news
gujarat
નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો
health
Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, આ રીતે ઘરે બનાવો
business idea
નોકરીની સાથે ઓછા પૈસામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી
Farhan Akhtar
સુહાગરાત બાદ તરત આ બોલીવુડ સેલિબ્રિટી કપલે લેવી પડી હતી એવી થેરાપી, જાણો કારણ
physical relationship
ઉંમરના હિસાબે જાણો! મહિનામા કેટલીવાર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે? ચોંકાવનારા આંકડા
health tips
ચાની સાથે સુટ્ટો પીવાની મજા આવે છે...નહીં? કેટલું જોખમી કોમ્બિનેશન છે તે પણ જાણો
lifestyle
આ 5 વસ્તુઓ ખાવાથી થઈ શકે છે બાજ જેવી તેજ આંખો! ચહેરા પર પણ આવશે ચમક
Hassan Nasrallah
હિજબુલ્લાહનો THE END! ઈઝરાયેલની લેબનોનમાં સૌથી મોટી જીત, નસરલ્લાહ સહિત અનેકના મોત
astro tips
ફર્શથી ઉઠાવીને અર્શ પર પહોંચાવી દેશે શનિદેવ: અપનાવો રસોડામાં રાખેલી આ વસ્તુના ઉપાય