हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sleeping pills
Sleeping pills News
Survey
હું ઊંઘની ગોળી ક્યારે લઉં? તેની સાથે દારૂ લઈ શકાય? આજના યુવા ડોક્ટરને પૂછી રહ્યા છે
કોરોનાને લીધે લોકોમાં ડર વધી રહ્યો છે, કેટલાક લોકો તો વિચાર્યા વિના ઊંઘની દવા લેવાનું પણ શરૂ કરી દે છે. તેમજ તેની આડ અસરો વ્યક્તિને વધુ નુકસાન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે ઊંઘની સમસ્યા પર સર્વે કર્યો, જેમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. સર્વે પ્રમાણે કોરોનામાં 54% લોકો ઊંઘની દવા લે છે. તો એક વ્યક્તિએ તો પૂછ્યું હતું કે, શું ઊંઘની દવા અને આલ્કોહોલ ભેગું કરી શકાય? ઊંઘની દવા ટૂંકા ગાળા માટે તમારી ઊંઘની સમસ્યામાં મદદ કરી શકે છે. પરંતુ તેની આડ અસરો વિશે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જાણીને તમે આ શામક દવાઓનો દુરુપયોગ ટાળી શકશો. સ્લીપિંગ પિલ્સ (sleeping pills) ની સંભવિત આડઅસરો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, આથી તમે દવા બંધ કરી શકો અને વધુ ગંભીર સ્વાસ્થ્ય (survey) સમસ્યાને ટાળવા માટે તમારા ડોક્ટરને તરત જ કોલ કરી શકો.
Jan 13,2022, 7:31 AM IST
Survey
કોરોનાએ લોકોની ઊંઘ હરામ કરી, એટલા ડર્યા કે 86.7% ને ઊંઘની દવા લેવાની આદત પડી
Jan 12,2022, 10:07 AM IST
surat
SURAT માં દીકરીએ માતા-પિતાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને...
શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ એવું વિચિત્ર કારસ્તાન કર્યું કે, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવ્યા હતા. ત્યાર બાદ પરિવાર સુઇ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. જો કે યુવતીએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
Sep 18,2021, 17:45 PM IST
sleeping pills
ચાલતા જતા રસ્તા પર સૂઈ જાય છે આ ગામના લોકો, મહિનાઓ સુધી રહે છે ડીપ નિંદ્રામાં
વૈજ્ઞાનિકો સતત આ ગામમાં આ સૂવાની બીમારી પર સંશોધન કરી રહ્યા છે, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો આ રોગ વિશે કંઇ જાણી શક્યા નથી. ઘણા ડોકટરો અને વૈજ્ઞાનિકો આ સંશોધનમાં રોકાયેલા છે પરંતુ આ બીમારી વિશે તે શોધી શક્યા નથી
Dec 13,2020, 13:08 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ