हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નીતી આયોગ
નીતી આયોગ News
Niti Aayog
આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકાર GDPના ઓછામાં ઓછા 8 ટકાનો ખર્ચ કરે: નીતિ પંચ
નીતિ પંચના સભ્ય વી.કે પોલે મંગળવારે સ્વાસ્થયનાં મોર્ચા પર રાજ્યની સ્થિતીને વધારે સારી કરવા માટે બજેટની ફાળવણી વધારવા માટે જણાવ્યું છે. સ્વાસ્થયનાં મોર્ચા પર રાજ્યોની સ્થિતી અંગે સ્વસ્થય રાજ્ય, પ્રગતિશિલ ભારત શીર્ષક હેઠળ રિપોર્ટ જાહેર કરવામાં આવવા પ્રસંગે પોલે કહ્યું કે, સ્વાસ્થય ક્ષેત્રમાં હજી ઘણુ કામ કરવાની જરૂરી છે. તેમાં સુધારા માટે સ્થિર તંત્ર, મહત્વપુર્ણ પદોને ભરવામાં આવવું તથા સ્વાસ્થય બજેટ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનાં જીડીપી ઉત્પાદનનાં 2.5 ટકા સ્વાસ્થય પાછળ ખર્ચ કરવો જોઇએ. રાજ્યોની સ્વાસ્થય પાછળ ખર્ચનો સરેરાશ પોતાનાં રાજ્યનાં જીડીપીથી 4.7 ટકાથી વધારીને 8 ટકા (શુદ્ધ રાજ્ય સ્થાનિક ઉત્પાદનના) કરવું જોઇએ. પોલે તેમ પણ જણાવ્યું કે, અમે નાણાપંચને સ્વાસ્થ ક્ષેત્રમાં સારુ કામ કરનારા રાજ્યોને પ્રોત્સાહીત કરવા માટેની પણ અપીલ કરીશું.
Jun 26,2019, 17:06 PM IST
rahul gandhi
રાહુલની મોટી જાહેરાત, સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને રદ્દ કરશે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, નીતિ આયોગે માત્ર વડાપ્રધાન મોદીનો પ્રચાર કર્યો છે
Mar 29,2019, 22:33 PM IST
Trending news
Reliance Jio
જિયોના આ પ્લાનના દરરોજ 2GB ડેટા સાથે મળશે એક્સ્ટ્રા 20GB ડેટા, જાણો વિગત
Mallika Sherawat
'મારા બેડરૂમમાં...' મલ્લિકા શેરાવતને હેરાન કરતો હતો મોટો સ્ટાર; કરતો વિચિત્ર હરકતો
gujarat
સસ્તું કિચનવેરની લાલચમાં છેતરાતા નહીં! 12 ભણેલાઓએ આચર્યુ 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ
apple
લાલ, લીલું કે પીળું, કયું સફરજન સૌથી વધારે પૌષ્ટિક ? શરીરની જરૂરીયાત અનુસાર કરો સેવન
Rent Agreement
ભાડા કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
Vadodara
22 લાખની વસ્તી ધરાવતા આ શહેરની હાલત કફોડી! વર્ષોથી ફાયરમાં કરાતી નથી ભરતી
spiritual
નાની ઉંમરમાં જ અમીર બની જાય છે આ તારીખે જન્મેલા બાળકો, માં લક્ષ્મીની વિશેષ કૃપા
home
ઘરમાં લાવીને રાખો આ છોડ, હંમેશા હેપ્પી રહેશે મૂડ! ઘરની સુંદરતામાં પણ લાગશે ચારચાંદ
Ayatollah Ali Khamenei
ઈરાની લીડરે દુનિયાભરના મુસલમાનોને એકજૂથ થવાની અપીલ કરી, ઈઝરાયેલને આપી ચેતવણી
turmeric
રાત્રે હળદર અને ઘીવાળુ 1 ગ્લાસ દૂધ પીવા લાગો, આ 6 સમસ્યા દવા વિના મટી જશે