Jammu kashmir News

એફિલ ટાવરથી પણ ઊંચો પુલ, જેની આગળ આંધી-તોફાન ભૂકંપ, ધડાકા વામણા, ચિનાબ પુલ વિશે જાણો
ધરતીનું સ્વર્ગ કહેવાતા જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર ટ્રેન પહોંચવાની છે. 130 વર્ષનો ઈન્તેજાર આજે ખતમ થશે. આજે દેશના બાકી ભાગોથી ઘાટી રેલવે દ્વારા કનેક્ટ થઈ ગઈ. આ શક્ય બન્યું ચિનાબ બ્રિજની મદદથી. પીએમ મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં 272 કિમી લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંકના સૌથી મહત્વના પડાવ કહેવાતા ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ધાટન કર્યું. માત્ર 1315 મીટર લાંબો આ પુલ સમગ્ર પ્રોજેક્ટનો સૌથી કપરો અને સૌથી વધુ સમય લેનારો ભાગ છે. આ બ્રિજને બનાવવાના નિર્ણયથી લઈને ઉદ્ધાટન સુધીમાં 22 વર્ષ વીતી ગયા. ચિનાબ બ્રિજને બનાવવામાં કેમ આટલો સમય લાગ્યો, તેની શું ખાસિયતો છે વગેરે....માહિતી ખાસ જાણો.   
Jun 6,2025, 14:17 PM IST

Trending news