हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાઠ્ય પુસ્તક મંડળ
પાઠ્ય પુસ્તક મંડળ News
સરિતા ગાયકવાડ
ગંભીરમાં ગભીર છબરડો, ધોરણ-7ના પુસ્તકમાં દોડવીર સરિતા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો
ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે. ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતની પ્રખ્યાત યુવા દોડવીર સરિતા ગાયકવાડના નામને લઈને ગંભીર ભૂલ કરવામાં આવી છે. સરિયા ગાયકવાડને બદલે વનિતા ગાયકવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેકટર હરેન શાહે સરિતા ગાયકવાડને લઈને થયેલા છબરડાને મુદ્રણ દોષ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, આગામી આવૃત્તિ અને ડિજિટલ પુસ્તકમાં આ સુધારો કરી લેવાશે. તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે.
Jul 8,2020, 15:04 PM IST
42 લાખના પુસ્તકોની ચોરી
ગાંધીનગર : પાઠ્યપુસ્તક મંડળમાં 42 લાખના પુસ્તકોની ચોરીમાં શંકાની સોય અધિકા
ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી થયેલા 42 લાખના પાઠ્યપુસ્તકની ચોરી મામલે પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં અંદરના અધિકારીઓએ જ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. પાઠ્યપુસ્તક મંડળના સેક્ટર-25 જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી થઈ હતી.
Dec 11,2019, 14:42 PM IST
Trending news
Study Abroad
અમેરિકા-યુરોપમાં ભણવા માટે છાત્રોને મળે છે 83 લાખ રૂપિયાની સ્કોલરશિપ, જાણો કેવી રીતે
Good news
જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
India vs Bangladesh
સંજૂ સેમનસ અને આ ખતરનાક બેટરની ટીમમાં થઈ શકે છે એન્ટ્રી, સ્ક્વોડમાં જોવા મળશે ફેરફાર
gujarat
હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર
hyundai motor
Hyundai લાવી રહી છે દેશનો સૌથી મોટો IPO,આગામી મહિને થઈ શકે છે લોન્ચ, જાણો વિગત
Gujarati News
'મને રાક્ષસ બનાવ્યો અને મારી બધી સંપત્તિ લઈ ગઈ' મા અને દીકરી આપે છે એકબીજાને ટક્કર
gujarat
દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્
lion
સાવજની સુરક્ષા માટે સરકારનો નિર્ણય! કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’
shardiya navratri 2024
નવરાત્રિમાં આ 4 નિયમો અનુસાર કરજો પૂજા, દિવસ-રાત રુપિયા ગણવા પડશે એટલી વધશે આવક
Diabetes Ka Desi Elaj
Diabetes નો દેશી ઈલાજ, આ આયુર્વેદિક નુસ્ખા બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કરશે મદદ