हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્યુસાઇડ નોટ
સ્યુસાઇડ નોટ News
સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા થકી ફૂટ્યો પતિ ભાંડો, પત્નીનો આક્ષેપ સસરા અને દિયર કરતા હતા સેક્સની મા
આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા તેણે ધમકી પણ આપી હતી કે તારો પતિ મારો જ છે એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેના સસરા અને દિયર અવારનવાર સેક્સની માગણી કરતા હતા અને સસરા ક્યારેક ક્યારેક દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરતા હતા.
Nov 28,2020, 18:16 PM IST
આપઘાત
વાંકાનેર: 18 વર્ષની વિદ્યાર્થીનીએ કેસોસીન છાંટી આપઘાત કર્યો
વાંકાનેરમાં રહેતી ૧૮ વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના ઘેર કેરોસીન છાંટી કાંડી ચાપી લઈને આપઘાત કર્યો હતો જેથી કરીને ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી જો કે, સોનલ નામની આ વિદ્યાર્થીનીનું ટુંકી સારવાર બાદ તેનુ મોત થયુ હતું. અને યુવતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં એક મહિલા સહીત કુલ મળીને ચાર વ્યક્તિઓના નામ લખાયા હતા અને તેની સાથે ગેંગ રેપ કરવામાં આવશે તેવી આશંકા પણ તેને સ્યુસાઈડ નોટમાં વ્યક્ત કરી હતી જેથી મહિલા સહીત ચારેય આરોપીની હાલમાં વાંકાનેર પોલીસે ધરપકડ કરેલી છે.
Oct 12,2019, 21:10 PM IST
અમદાવાદ
અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ
નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.
Jul 23,2019, 20:44 PM IST
પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ
PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો
અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે, કેસમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ નીલ આવ્યો છે,પોલીસે તપાસ માટે PSIના કપડાં, હથિયાર સહિતનો મુદ્દમાલ FSLમાં મોકલાવ્યાં હતા.
May 15,2019, 20:25 PM IST
પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ
મૃતક PSIની પત્નીની વ્યથા, પોલીસ પર રહ્યો નથી વિશ્વાસ
સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની અને પરિવારજનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે જણાવ્યુ હતું કે, મારા પતિએ આત્મહત્યા કરી તે મામલે કોઇ કાર્યવાહી થઇ નથી.
May 14,2019, 15:39 PM IST
આપઘાત
7 પેજની સ્યુસાઇડ નોટ લખીને સુરતના યોગગુરૂએ કર્યો આપઘાતને પ્રયાસ
કામરેજના ધોરણ પરડીમાં આશ્રમ યોગગુરુ કયો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ યોગ ગુરુ દ્વારા સત્યમ ફાઉન્ડેશન યોગ ધામ ચલાવે છે.
Dec 1,2018, 14:58 PM IST
Trending news
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
gujarat
ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? ચાલુ બસમાં મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ
gujarat
નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો
health
Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, આ રીતે ઘરે બનાવો
business idea
નોકરીની સાથે ઓછા પૈસામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી
Farhan Akhtar
સુહાગરાત બાદ તરત આ બોલીવુડ સેલિબ્રિટી કપલે લેવી પડી હતી એવી થેરાપી, જાણો કારણ
physical relationship
ઉંમરના હિસાબે જાણો! મહિનામા કેટલીવાર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે? ચોંકાવનારા આંકડા