ગાંધીનગર: 15 જેટલા IPS અધિકારીઓની થશે બદલી

ગૃહ વિભાગ દ્વારા 15 જેટલા આઈ.પી.એસ અધિકારીઓની બદલી કરાશે. ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ આઈ.પી.એસની બદલીના ઓર્ડર ઇસ્યુ કરાશે.

Trending news