રાજ્યભરમાં અત્યાર સુધી 769 મુસાફરો ચીનથી પરત આવ્યા

કોરોના વાયરસ મામલે રાજ્યમાં અત્યાર સુધી કુલ 769 મુસાફરો ચીનથી પરત આવ્યા છે. 662 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે. જ્યારે 147 લોકોનુ ઓબ્ઝર્વેશન પુર્ણ થઇ ચુક્યું છે. આજે 769માંથી 255 મુસાફરો પરત આવ્યા છે.

Trending news