જુઓ મોદી સરકારના ખેડૂતલક્ષી નિર્ણય પર શું કહેવું છે બનાસકાંઠાના ખેડૂતોનું

પ્રધાનમંત્રી મોદીએ શપથ લીધા બાદ પહેલી કેબિનેટમાં જ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરતાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના હેઠળ દેશના તમામ ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સહાય ચૂકવાવનો નિર્ણય કર્યો છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતોનું શું કહેવું છે જાણીએ

Trending news