બનાસકાંઠા: ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને માર્યા, જાણો શું છે મામલો

બનાસકાંઠામાં ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે કેનાલ પરના ઓઈલ મશીનો બંધ કરાવવાના મામલે ખેડૂતોના રોષનો અધિકારીઓ ભોગ બન્યાં. વિગતવાર માહિતી માટે જુઓ વીડિયો.

Trending news