વડોદરાના પાદરમાં આજે બંધનું એલાન

વડોદરાના પાદરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. પાદરાના બંસલ સુપર માર્કેટના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. વેપારીઓને નુકશાન પહોંચવાની ભીતિને લઇને છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

Trending news