અમરેલીના જાળીયામાં શિક્ષણકાર્યનો થયો બહિષ્કાર, જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાની એચ.ટાટ વાળી પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ગડમથલ ને લઈને આચાર્યની બદલીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી તાલુકાના જાળીયા ગામે આચાર્યની બદલી ન થાય તે બાબતે સમસ્ત ગ્રામજનો નારા પોકારી સ્કુલને કરી તાળાબંધી કરીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો.

Trending news