આરટીઓના ટાર્ગેટ વિશે કરવામાં આવી સ્પષ્ટતા

રાજ્ય સરકાર દ્વારા 5100 કરોડ રૂપિયા ટ્રાફિક દંડ ઉઘરાવવા મામલે પરિવહન વિભાગના મુખ્ય સચિવ સુનયના તોમરે સ્પષ્ટતા કરી છે. સુનયના તોમરે કહ્યું કે પરિપત્ર મુદ્દે ખોટો મેસેજ વાયરલ થયો છે.રાજ્ય સરકારને પેનલ્ટી વસૂલ કરવામાં કોઇ રસ નથી.

Trending news