કંડલા: વાયુ વાવાઝોડું ફંટાયું પણ કંડલામાં વાવાઝોડા અસર યથાવત

સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ 21 વર્ષ પહેલાની આ ઘટના ભૂલ્યા તો નહીં જ હોય ત્યાં વાયુ વાવાઝોડાથી થનાર સંભવિત વિનાશની કલ્પનાએ જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં. 1998માં આવેલા પ્રચંડ વાવાઝોડાએ હજારો લોકોનો ભોગ લીધો હતો, અને અબજો રૂપિયાનું નુકશાન કર્યું હતું.

Trending news