ભરઉનાળે ગુજરાત માટે સારા સમાચાર, જુઓ શુ ફાયદો થશે

ભરઉનાળે નર્મદા ડેમથી એક સારા સમાચાર ગુજરાતને મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભરઉનાળે પાણીની સપાટી 119.50 મીટર થઈ છે, ડેમમાં પાણીનો જથ્થો 1105 મિલિયન ક્યુબીક મીટર હતો જ્યારે પાણીની આવક હાલ 8405 ક્યુસેક્સ નોંધાઇ છે.

Trending news