જામનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, 3 લોકોને ઇજા

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે કોળી અને દલિથ જૂથ વચ્ચે અથડામણ થઇ હતા. બે યુવાનો વચ્ચે થયેલી માથાકૂટ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂથ અથડામણ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં 3 લોકોને ઇજા પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના તમામ કાફલો ઘટના સ્થળેદોડી આવ્યો હતો.

Trending news