PM મોદીના શપથ સમારોહમાં સામેલ થવા ગુજરાત ભાજપના નેતાઓ રવાના

પ્રધાનમંત્રી મોદીના શપથ સમારોહમાં સામેલ થવા ગુજરાત ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા...તો આજે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ જિતુ વાઘાણી પ્રધાનમંત્રી મોદીના શપથ સમારોહમાં ભાગ લેવા દિલ્લી જશે. બુધવારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રમણલાલ વોરા, કચ્છના ધારાસભ્ય નીમાબેન આચાર્ય દિલ્હી જવા રવાના થયા હતા.

Trending news