અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ જાહેર, જુઓ વિગત

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ હુમલો કરી શકે છે.ગુપ્ત એજન્સીએ હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે.

Trending news