જામનગરમાં જન્માષ્ટમીના મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ

જામનગરમાં જન્માષ્ટમીના મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ. ભારતીય સંસ્કૃતિમાં મેળાનું આગવું મહત્વ છે અને લોકો મન ભરીને સાતમ અને આઠમના મેળાની મજા માણી રહ્યા છે.

Trending news