કમલેશ તિવારી હત્યા કેસ, અશકાફે બનાવ્યું ખોટું આધારકાર્ડ

કમલેશ તિવારી હત્યા મામલામાં એક નવો વળાંક આવ્યો છે. અશફાકે ખોટું આધાર કાર્ડ બનાવ્યાનો દાવો કર્યો હતો. જૈમીન બાપુ નામના યુવકે દ્વારા આ પ્રકારોન દાવો કરવામાં આવ્યો છે. અશફાકે રોહિત સોલંકીનું આધારકાર્ડ બનાવ્યું હતું. જૂન મહિનામાં આધારકાર્ડની કોપી આપી હતી.

Trending news