સુરત બાદ જૂનાગઢ અને જામનગરમાં પણ ફાયર સેફટીનો અભાાવ

જૂનાગઢ ટાઉનહોલના રિનોવેશનમાં ભ્રષ્ટાચારનો ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાનો આક્ષેપ, ટાઉનહોલમાં ફાયર સેફટી નહીં હોવાનો પણ આક્ષેપ તો જામનગરમાં ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવાથી ABVPના કાર્યકરોએ એક ખાનગી સ્કૂલમાં તાળાબંધી કરી

Trending news